🌹જય ભોલેનાથ⛳
જય યોગેશ્વર ભગવાન
અહીં હું ગીતાના તમામ 18 અધ્યાયોનો ભાવાર્થ માત્ર 18 વાક્યોમાં આપી રહ્યો છું. વન લાઇનર ગીતા - શું તમે આને બધાને ફોરવર્ડ કરશો? દરેકને વિનંતી છે કે તે 4 દિવસમાં બને તેટલા લોકોને મોકલો. તેને ફક્ત તમારા રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં મોકલવામાં આવવી જોઈએ. વન લાઇનર ગીતા
પ્રકરણ 1:- ખોટો વિચાર એ જીવનની સમસ્યા છે.
અધ્યાય 2:- યોગ્ય જ્ઞાન એ આપણી બધી સમસ્યાઓનો અંતિમ ઉકેલ છે.
અધ્યાય 3:- નિઃસ્વાર્થતા એ પ્રગતિ અને સમૃદ્ધિનો એકમાત્ર માર્ગ છે.
પ્રકરણ 4:- દરેક ક્રિયા પ્રાર્થનાનું કાર્ય હોઈ શકે છે.
અધ્યાય 5:- વ્યક્તિત્વના અહંકારનો ત્યાગ કરો અને અનંતના આનંદનો આનંદ લો.
પ્રકરણ 6:- દરરોજ ઉચ્ચ ચેતના સાથે જોડાઓ.
અધ્યાય 7:- તમે જે શીખો તે જીવો.
અધ્યાય 8:- તમારી જાતને ક્યારેય છોડશો નહીં.
પ્રકરણ 9:- તમારા આશીર્વાદની કદર કરો.
અધ્યાય 10 :- સર્વત્ર દેવત્વ જુઓ.
અધ્યાય 11:- સત્ય જેવું છે તે જોવા માટે પૂરતું શરણાગતિ આપો.
અધ્યાય 12:- તમારા મનને ઉચ્ચ સ્થાને પ્રાપ્ત કરો.
અધ્યાય 13:- માયાથી અલગ થાઓ અને પરમાત્મામાં આસક્ત થાઓ.
પ્રકરણ 14:- તમારી દ્રષ્ટિ સાથે મેળ ખાતી જીવનશૈલી જીવો.
અધ્યાય 15:- દિવ્યતાને પ્રાધાન્ય આપો.
પ્રકરણ 16:- સારું હોવું એ પોતે જ એક પુરસ્કાર છે.
અધ્યાય 17:- આનંદ પર સત્તા પસંદ કરવી એ શક્તિની નિશાની છે.
અધ્યાય 18:- જવા દો, ચાલો ભગવાન સાથે એક થઈએ. (આ દરેક સિદ્ધાંતોનું આત્મનિરીક્ષણ) _🙏🏻🌹|| ઓમ તત્સત ||🌹🙏🏻_
પ્રકરણ 1:- ખોટો વિચાર એ જીવનની સમસ્યા છે.
અધ્યાય 2:- યોગ્ય જ્ઞાન એ આપણી બધી સમસ્યાઓનો અંતિમ ઉકેલ છે.
અધ્યાય 3:- નિઃસ્વાર્થતા એ પ્રગતિ અને સમૃદ્ધિનો એકમાત્ર માર્ગ છે.
પ્રકરણ 4:- દરેક ક્રિયા પ્રાર્થનાનું કાર્ય હોઈ શકે છે.
અધ્યાય 5:- વ્યક્તિત્વના અહંકારનો ત્યાગ કરો અને અનંતના આનંદનો આનંદ લો.
પ્રકરણ 6:- દરરોજ ઉચ્ચ ચેતના સાથે જોડાઓ.
અધ્યાય 7:- તમે જે શીખો તે જીવો.
અધ્યાય 8:- તમારી જાતને ક્યારેય છોડશો નહીં.
પ્રકરણ 9:- તમારા આશીર્વાદની કદર કરો.
અધ્યાય 10 :- સર્વત્ર દેવત્વ જુઓ.
અધ્યાય 11:- સત્ય જેવું છે તે જોવા માટે પૂરતું શરણાગતિ આપો.
અધ્યાય 12:- તમારા મનને ઉચ્ચ સ્થાને પ્રાપ્ત કરો.
અધ્યાય 13:- માયાથી અલગ થાઓ અને પરમાત્મામાં આસક્ત થાઓ.
પ્રકરણ 14:- તમારી દ્રષ્ટિ સાથે મેળ ખાતી જીવનશૈલી જીવો.
અધ્યાય 15:- દિવ્યતાને પ્રાધાન્ય આપો.
પ્રકરણ 16:- સારું હોવું એ પોતે જ એક પુરસ્કાર છે.
અધ્યાય 17:- આનંદ પર સત્તા પસંદ કરવી એ શક્તિની નિશાની છે.
અધ્યાય 18:- જવા દો, ચાલો ભગવાન સાથે એક થઈએ. (આ દરેક સિદ્ધાંતોનું આત્મનિરીક્ષણ) _🙏🏻🌹|| ઓમ તત્સત ||🌹🙏🏻_
અધ્યાય 2:- યોગ્ય જ્ઞાન એ આપણી બધી સમસ્યાઓનો અંતિમ ઉકેલ છે.
અધ્યાય 3:- નિઃસ્વાર્થતા એ પ્રગતિ અને સમૃદ્ધિનો એકમાત્ર માર્ગ છે.
પ્રકરણ 4:- દરેક ક્રિયા પ્રાર્થનાનું કાર્ય હોઈ શકે છે.
અધ્યાય 5:- વ્યક્તિત્વના અહંકારનો ત્યાગ કરો અને અનંતના આનંદનો આનંદ લો.
પ્રકરણ 6:- દરરોજ ઉચ્ચ ચેતના સાથે જોડાઓ.
અધ્યાય 7:- તમે જે શીખો તે જીવો.
અધ્યાય 8:- તમારી જાતને ક્યારેય છોડશો નહીં.
પ્રકરણ 9:- તમારા આશીર્વાદની કદર કરો.
અધ્યાય 10 :- સર્વત્ર દેવત્વ જુઓ.
અધ્યાય 11:- સત્ય જેવું છે તે જોવા માટે પૂરતું શરણાગતિ આપો.
અધ્યાય 12:- તમારા મનને ઉચ્ચ સ્થાને પ્રાપ્ત કરો.
અધ્યાય 13:- માયાથી અલગ થાઓ અને પરમાત્મામાં આસક્ત થાઓ.
પ્રકરણ 14:- તમારી દ્રષ્ટિ સાથે મેળ ખાતી જીવનશૈલી જીવો.
અધ્યાય 15:- દિવ્યતાને પ્રાધાન્ય આપો.
પ્રકરણ 16:- સારું હોવું એ પોતે જ એક પુરસ્કાર છે.
અધ્યાય 17:- આનંદ પર સત્તા પસંદ કરવી એ શક્તિની નિશાની છે.
અધ્યાય 18:- જવા દો, ચાલો ભગવાન સાથે એક થઈએ. (આ દરેક સિદ્ધાંતોનું આત્મનિરીક્ષણ) _🙏🏻🌹|| ઓમ તત્સત ||🌹🙏🏻_
હું તમને વારંવાર વિનંતી કરું છું કે આને શક્ય તેટલા વધુ લોકોને ફોરવર્ડ કરો અને ગીતાનું મહત્વ સમજાવો.
_🌹🙏🏻 કૃષ્ણ વંદે જગતગુરુમ 🙏🏻🌹_
👉ભક્તિનો માર્ગ ,ફૂલડાં કેરી પાંખડી
સૂંધે તેને રે સુવાસ...............
👉ગુલાબનું ફૂલ હોય કે ધતુરાનું ફૂલ હોય,જો અંધને આપવામાં આવે તોતે તરત કહેશે કે આ ગુલાબનું ફૂલ છે.ગુલાબે ઓળખાણ આપવાની હોતી નથી.એમ માણસાઈ કોઈની અસ્તી રહેતી નથી.
👉સમય અનેક જખમ આપે છે,એટલે તો ઘડિયાળમાં કાંટા હોયછે.ફૂલ નથી હોતા એટલે તો દુનિયા પૂછે છે કેટલા વાગ્યા?
👉જીંદગી
સમયના વહાણા કયાંય વહી જવાના,આમને આમ જીંદગી જીવી જવાના
કાલની ચિંતા શું કામ કરીએ,અમેતો આમને આમ જીંદગી જીવી જવાના,
હસતાં-હસતાં માણીશું જીંદગીને,તોફાનો થી કાંઈ નથી ડરી જવાના,
આવ્યું જો દુ:ખતો પણ હસી જવાના,આમ જીંદગીની મજા માણી જવાના.
કાલની ચિંતા શું કામ કરીએ,અમેતો આમને આમ જીંદગી જીવી જવાના,
હસતાં-હસતાં માણીશું જીંદગીને,તોફાનો થી કાંઈ નથી ડરી જવાના,
આવ્યું જો દુ:ખતો પણ હસી જવાના,આમ જીંદગીની મજા માણી જવાના.
🙈 નિષ્કામ દિલે કર કામ 🙈
નિષ્કામ દિલે કર કામ સદા ,વિવાદ જગતને કરવા દે
ભૂલી તારા સદગુણને અવગુણ યાદ જગતને કરવા દે
ભૂલી તારા સદગુણને અવગુણ યાદ જગતને કરવા દે
તું માનવ થઈને માનવતાનો મંત્ર સહુને દેતો જા,
તારા વાજીંતરના સૂર નો રસસ્વાદ જગતને કરવા દે
મનના મહાસાગરમાં મોતીની માળા તું સહુને દેજે
એના બદલામાં પથ્થરો નો વરસાદ જગતને કરવા દે
જગતની ઉન્ન્ત ઈમારતનો મૂંગો પથ્થર એકાદ થાજો
અન્યાય મળે તું ને તોટો ફરિયાદ જગતને કરવા દે
જનતા જયારે નિર્જનતામાં ઝળે વાણીને સરવાણી
તારા ઉરના સંવાદ મહેશ અનુવાદ જગતને કરવા દે
👉કામ એવું કરો કે નામ થઇ જાય નહીંતર
નામ એવું કરો કે નામ લેતાં કામ થઇ જાય.
💪 શું મળે શું ન મળે? 👌
પૈસા થી મૂર્તિ મળે ભગવાન નહિ ,
પૈસાથી માણસ મળે વફાદારી નહિ.
પૈસાથી ભોજન મળે ભૂખ નહિ.
પૈસાથી પથારી મળે ઊંઘ નહિ.
પૈસાથી પુસ્તક મળે જ્ઞાન નહિ.
પૈસાથી શસ્ત્ર મળે શાંતિ નહિ.
પૈસાથી દવા મળે તંદુરસ્તી નહિ.
પૈસાથી લાલી પાઉડર મળે સુંદરતા નહિ.
પૈસાથી બધું મળે પણ માં-બાપ નહિ.
👉માં સે બઢકર કુસ નહિ ક્યાં પૈસા ક્યાં નામ,
ચરણ છુઆ ઔર હો ગયા તિરથ ચારો ધામ
👉મુખ દીઠ,દુ:ખ મીટે, હે તે પસારે હાથ ,
અમી ઝરંતી આંખડી મંગલમૂર્તિ માત.
💪 કેવું જીવન જીવવું 👌
👃અગરબત્તી જેવું 💄દીવા જેવું ♧ ઝાડ જેવું સજ્જન 🙆સાધુના સહવાસ જેવું 🌹ચંદન જેવું
🙈 ભક્તિ મળે એટલે 🙈
મુસાફરીમાં ભકિત મળે એટલે યાત્રા,
ભોજનમાં ભક્તિ મળે એટલે પ્રસાદી
ગીતમાં ભક્તિ મળે એટલે ભજન,
દ્રષ્ટિમાં ભક્તિ મળે એટલે દર્શન.
👲પ્રકૃત્તિ ,વિકૃતિ ,સંસ્કૃતિ👲
👉ભૂખ લાગે ખાવું- પ્રકૃત્તિ
👉ખાધેલું પચાવવા પડીકી લેવી-વિકૃતિ
👉ખાવામાં કોઈનો ભાગ- સંસ્કૃતિ
👉છીંક આવે આડો રૂમાલ રાખવો- પ્રકૃત્તિ
👉છીંક આવે સામે વાળાને ભરી દેવો- વિકૃતિ
👉બીજાને તકલીફ હોય માફી માગવી- સંસ્કૃતિ
🙈 જીંદગી શા કામની 🙈
જીવન જીવી જાણ્યું નહી, તો જીંદગી શા કામની
સાચા સુખને માણ્યું નહી, તો જીંદગી શા કામની
કળા કર્યા - ધોળા કર્યા ,નાણા બહુ ભેગા કર્યા
જાતિ વેળા ખાલી હાલ્યો,સાહેબી શા કામની
હાથીને ધોળા પર ફર્યો,પૃથ્વી પર પગ ના મૂક્યો
છેલ્લી પાલખી આ વાંસની,આ મોટરગાડી શા કામની
મહેલ ચણાવ્યા છ માળના ,મુર્હુત લીધું વાસ્તુ
મુર્હુત પહેલાં મોત આવે,આ હવેલી શા કામની
નોકર-ચાકર હજૂરિયા,પહેરો ભારે દિન-રાત
યમના દૂત બાંધી હાલ્યા, ચોકી શું કામન
👲 ધર્મનો પ્રભાવ 👲
👉ધર્મ વધે ધન વધે ,ધન વધે મન વધે
મન વધે માન વધે એમ વધત વધત વધે જાય
👉ધર્મ ઘટે ધન ઘટે ,ધન ઘટે મન ઘટે
મન ઘટે માન ઘટે ,એમ ઘટત ઘટત ઘટે જાય
👂ધર્મ👉ધર્મ એટલે સારો વિચારોનો સંગ્રહ....(સારા વિચારો
જ્યાં માનવતા ત્યાં ધર્મ
જ્યાં શાંતિ ત્યાં ધર્મ
જ્યાં અહિંસા ત્યાં ધર્મ
જ્યાં સત્ય ત્યાં ધર્મ
જ્યાં પરમાર્થ ત્યાં ધર્મ
જ્યાં સમર્પણ ત્યાં ધર્મ
✌શ્વાસના કોઈ વિશ્વાસ નથી તે ક્યારે અટકી જશે,એની કોઈને ખબર નથી,તેથી બાળપણથી જ આસ્તિક થઈને પ્રભુ સ્મરણ કરવું જોઈએ.
👌"વ"સાવધાન:-વેર,વ્યસન,વૈભવ,ને વ્યાજ વ્હાલા થઇ કરશે તારાજ
નવરસ:-શૃંગાર,હાસ્ય,કરુણ,રૌદ્ર,વીર,ભયાનક,બીભત્સ,અદભૂત,શાંત
🔦છ માતાઓ ઉંપર ખતરો તોળાય છે 🔍
(1).ભારત માતા (2).નદીમાતા (3). ગાયમાતા
(4).માતૃભાષા (5).જનની માતા (6).સંસ્કૃતિ માતા
💇તો નકામું 💇
👍ફૂલ ગમે તેટલું સારું હોય ,પરંતુ એમાં સુગંધ ન હોય તો નકામું .
👍બંગલો ભલે કરોડો રૂપિયાનો હોય પરંતુ એમાં નિવાસ ન હોયતો નકામો.
👍દેહ ભલે સોનાથી સજ્જ હોય,પરંતુ તેમાં જીવ ન હોય તો નકામો.
👍ભણતર ભલે ગમે તેટલું ભણ્યા હોય, પરંતુ સંસ્કાર ન હોય તો નકામું.
👍મણસની પાસે ભલે વસ્તુ ગમે તેટલી હોય,પરંતુ ધર્મ ન હોયતો નકામું.
👀શીખવા જેવું-શું આપવા જેવું👀
(1).અપકાર નહી -ઉપકાર (2).અસત્ય નહી -સત્ય
(3).અસહકાર નહી -સહકાર (4).કુસંપ નહી -સંપ
(5).અપહરણ નહી -સમર્પણ (6).સ્વાર્થ નહી -પરમાર્થ
(7).શત્રુતા નહી -મિત્રતા (8).હિંસા નહી -અહિંસા
(9).મમતા નહી -સમતા (10).નફરત નહી -પ્રેમ
(11).વિષ નહી -અમૃત (12).વિનાશ નહી -સર્જન કરતાં શીખો.
Suresh hai jayho.
જવાબ આપોકાઢી નાખોનમસ્કાર સર
જવાબ આપોકાઢી નાખોરજાનો દિવસ હતો આજે ઈચ્છા થઈ બાળકો માટે કંઈક નવું શોધીને આપુ. શોધતા-શોધતા અચાનક જ તમારા બ્લોગ પર નજર પડી. આપના બ્લોગ પર ઘણું બધું જોયા પછી ખરેખર એમ થયું કે ખરેખર આપ જ્ઞાનનો વિસ્તાર કરી રહ્યા છો તે પણ નિઃશુલ્ક. આપના આ ભગીરથ કાર્યને એક શિક્ષકનો જીવ હોવાના નાતે હું હૃદયસ્થ પ્રણામ કરું છું. બસ એટલું જ કહીશ કે આપ જે કોઈપણ છો ખુબ જ કર્મનિષ્ઠ છો.
પ્રફુલ પ્રજાપતિ
શ્રી ગુંદેલ પ્રાથમિક શાળા, ખેડબ્રહ્મા